તુવેર

તુવેર એ ભારતના મહત્વના કઠોળ પાકોમાંનો એક છે અને ખોરાકમાં વનસ્પતિજન્ય પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે.
તે વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરીને જમીનની ફળદ્રુપતા વધારે છે, જેનાથી તે પાક ફેરબદલી માં ખૂબ જ મૂલ્યવાન બને છે.
તુવેરનો પાક પ્રમાણમાં દુષ્કાળ સામે ટકી રહેવાની ક્ષમતા ધરાવતો હોવાથી, તે વરસાદ આધારિત અને ઓછા ખર્ચવાળી ખેતી પદ્ધતિઓમાં સારી રીતે અનુકૂળ આવે છે.

તમારા તુવેર ફોસ્ફરસની જરૂર શા માટે છે?

મૂળનો વિકાસ અને મૂળગંડિકા
(ગાંઠો) નો વિકાસ

ફોસ્ફરસ મૂળના મજબૂત વિકાસને પ્રોત્સાહન આપે છે અને રાઈઝોબિયમની કાર્યક્ષમતા વધારે છે, જે અસરકારક નાઇટ્રોજન સ્થિરીકરણ માટે અત્યંત જરૂરી છે.

ઊર્જાનું વહન અને
શરૂઆતનો વિકાસ

તે ATP બનવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે, જે છોડના શરૂઆતના સારા વિકાસ અને જમીનમાં વધુ સારી પકડ બનાવવામાં મદદ કરે છે.

ફૂલ આવવા અને
સિંગોની રચના

પૂરતા પ્રમાણમાં ફોસ્ફરસ મળવાથી ફૂલ આવવાની, સિંગો બેસવાની અને દાણાના વિકાસની પ્રક્રિયા સુધરે છે, જેનાથી ઊપજ માં વધારો થાય છે.
આંધ્ર પ્રદેશ બિહાર ઝારખંડ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ

તુવેર

ખાતરની યોગ્ય માત્રા (કિલોગ્રામ પ્રતિ હેક્ટર)

N

25

P

50

સૂક્ષ્મ પોષક તત્ત્વો

ઉપલબ્ધ નથી

TSP ની માત્રા: P ની જરૂરિયાત માટે (કિલોગ્રામ પ્રતિ હેક્ટર)

માત્રા

109

ઉપયોગ કરવાની યોગ્ય રીત

વાવણી વખતે, ખાતરો બીજથી 5 સેમી બાજુમાં અને 5 સેમીની ઊંડાઈએ ચાસમાં ઓરીને આપવામાં આવે છે.

પસંદ કરેલા રાજ્ય : મહારાષ્ટ્ર

મુખ્ય ઉત્પાદક રાજ્ય : ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર

સ્ત્રોત: પાકની માહિતી